༺...ભાગીરથી યુવા ગ્રુપ-સુરત...༻
દ્વારા આયોજીત
🎖️...વિદ્યાર્થી સન્માન-સમારોહ...🎖️
-: મુખ્ય વક્તા :-
🎤...શ્રી મનીષભાઈ વઘાસીયા...🎤
દરેક સમસ્યાનું સમાધાન
" સમજણ "
1. ફ્રી નોટ-બુક ચોપડા વિતરણ,
2. વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ,
3. સેમિનાર
4. યુવાનોન યોગ્ય માર્ગદર્શન
...સ્થળ...
સૌરાષ્ટ્ર પટેલ સમાજ ની વાડી,
મીની બજાર, વરાછા, સુરત.
તારીખ :- 19/06/2022
વાર :- રવિવાર
સમય :- બપોરે 3:00 કલાકે
ભાગીરથી યુવા ગ્રુપ-સુરત
☎️ 8530 456 147
Sagar samaj application | sagar samaj
મિત્રો અને પરિવારના સભ્યો સાથે share કરવાનું ભૂલશો નહીં.
🙏 જય ભગીરથ || જય દાસારામ 🙏
