*જય ભગીરથ જય દાસારામ*
સુરત શહેર અને જિલ્લાના સમસ્ત સગર સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે તા *21/5/2022,શનિવાર* સાંજે 4 થી 7. વલ્લભાચાર્ય કોમ્યુનિટી હોલ,હીરાબાગ,સુરત ખાતે *કારકિર્દી માર્ગદર્શન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ* વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે જેમાં *ધોરણ ૧૦ અને 12 પછી શું કરવું*??
ITI, ડિપ્લોમા વગેરે.. તેમજ GPSC,UPSC વગેરે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતીની તૈયારી કઈ રીતે? કેવી રીતે પાસ કરવી.તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
તો આ માટે લાગુ પડતા દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાનું નામ નોંધાવે. (મર્યાદિત સંખ્યા,વહેલા તે પહેલાના ધોરણે)
વિશેષ માહિતી માટે સંપર્ક
રાજ સગર +917984998275
રવિન્દ્ર ગોપાલકા+919638273537
Tags:
program


